The World Federation’s India Office partners with Khoja Shia Isna Ashari Jamaat Mumbai to announce IQRA: The vacation petition.
The competition is being organised keeping in mind the Summer Vacation to make the participants make best use of their free time.
Towards The Eternal Life
“હંમેશનુ જીવન નીતરફ” ધ WF દુકાને અત્યારે મળશે
જેની ખૂબ માંગ છે એવું પછી “હંમેશનુ જીવન નીતરફ” અત્યારે મળશે WF ની
આ પુસ્તક ના લેખક શૈખ બહમનપુર છે અને તરજુમો કરનાર શૈખ અબબાસ જાફર છે.
આ પુસ્તક સવાલ કરે છે “ મોત પછી શું ? અમે કયા જશુ ? મોટી અથવા નાની
દુનીયામા ? વધુ સારું કે વધારે પ્રમાણમાં ખરાબ?”
આ પુસ્તક એક પ્રયત્ન છે શોધખોળ અજાણ્યા સ્થળમાં પ્રવાસ કરવો, જે આપણા
પયગંબર હઝરત મહંમદ સલ્લાહોઅલયહીસસલામ આપણે આ સફરની જાણકારી કરી ગયા છે, “હંમેશનુ જીવન નીતરફ”. આ પુસ્તક કોશીશ આપે છે “એક ટુકુ રેખાચીત્ર કે આપણે ખ્યાલ થાય આ સફરનું, અને વધારે ગંભીર એ છે કે આપણે તૈયારી કરવું એવા અમલો જે આપણે એ રસ્તે કામ આવશે”.
આ પુસ્તક માની ન શકાય એવા પરીક્ષણ (reviews) સ્વીકાર મા આવ્યા છે અને ચોક્કસ
જરુર વાંચવા જવી છે!

લેખકની હકીકત
શૈખ મોહમદ સયયદ બહમનપુર સોશીઓલોજી મા માસટરસ ડીગરી હાસીલ કર્યા છે, LSE અને તબાતબાઇ યુનીવરસીટી, તેહરાન. અત્યારે, એ ઇનટર ફૈધ રીલેશન, ઇસલામીક
સેનટર ઓફ ઇનગલનડ મા ડીરેકટર છે. અહીં વધારે વાંચો.
અનુવાદક (translator) ની હકીકત
શૈખ અબ્બાસ જાફર ઓપટોમેટરીક નું કારોબાર મા છે. એમને ઇસ્લામી સાઇનસ મા
ડિગ્રી છે. એ મદરેસા મા ચપળ ભાગ લઈ છે અને ઝાકીરે ઇમામ હુસૈન અલયહીસસલામ છે. એ ઇસ્લામીક કોલેજમા પારટ ટાઇમ લેકચરર છે. અહીં વધારે વાંચો.
Related News
A delegation of the World Federation of KSIMC visited His Eminence Ayatollah al-Sayyid Ali al-Husseini al-Sistani (May Allah (S) grant him a long and healthy life) in Najaf-al-Ashraf on Friday 26th October 2018. Find out more.
On 26 January 2014, students (ages 4 to 16) and staff of the Shia Ithna’Asheri Madressa (SIM) of Hujjat Stanmore united to fundraise to help Syrian refugees affected by the ongoing conflict.




