Translate this page

English Arabic French German Greek Swahili Turkish

16 December 2025 / 25. Jamaad-Ul-Akhar 1447

The First Ever Academic Conference of Khoja Studies sponsored by The Khoja Heritage Project of The Word Federation - Gujarati

સહુથી પહેલા શૈક્ષીણીક કોનફરનસ વલરડ ફેડેરેશન ના ખોજા હેરીટેજ

પરોજેકટ  હામી કરે છે ખોજા અભ્યાસ

 

ખોજા હેરીટેજ પરોજેકટ ઓફ ધ વલરડ ફેડેરેશન ઓફ KSIMC,  ખુશીથી જાહેર કરે છે,  ધ

ઇનઓગયુરલ કોનફરનસ, ખોજા અભ્યાસ, પેરીસ મા નવેંબર ૨૦૧૬ મા સભા બોલાવે છે

કોનફરનસ, વલરડ ફેડેરેશન એ વ્યવસ્થા ગોઠવી છે, FIU Miami, અને CNRS-CEIS ના સાથે

મળીને પેરીસ મા કામ કરવા! 

 

આ કોનફરનસ બે દીવસ નું છે, જેમાં માનવજાતની ગૂંચવણ દાટવું, એનગલોફોન અને ફરેનકોફોન

ના સકોલરસ ભેગા મળીને પરીચય અને ચર્ચા વીચારણા કરશે, અમારી ખોજા  એકરૂપતા ની વીકાસ

 

માટે, જે ત્રણસો વરશ થયા સાર્થ એશિયા, ઇસટ આફરીકા, વેસટન યુરોપ અને નોરથ એમેરીકા થી છે.

 

આ સભા દીન અને સમાજીક સથીતી ની શોધખોળ કરશે જેમના પરીણામે હિજરત અને સવદીશાયતા

થયું.   થોડાક પ્રશ્નો આ કોનફરનસ મા સમાવેશ હશે:-

 

·        

લેખકની મુળવાચના દીનની બાબતો અનોખું ખોજા જ માટે કેવી છે અને કઇ રીતે એકરૂપતા વીકસવુ કેટલાક અવકાશનું સદરભ લાંબા સમય ચાલતું ?

·        

કઇ રીતે  માનસીક તાણ વિશિષ્ટતા ઇનડીક અને નજીક ઈસ્ટરનો ઇસ્લામી એકરૂપ સ્પષ્ટ પોતમેળે, ખોજા હેરીટેજ મા સચવાય?

·        

કઇ રીતે દીની કોમી અધીકારી અને જુદા દેશો વચ્ચે વાંધો ઊઠે તેમને સંભાળવું .

 

આ કોનફરનસ નું ઉત્પાદન એક પુસ્તક મા આવશે જે Ecole Francaise d’Extreme-Orient

પુસ્તક છાપી ને પ્રગટ કરશે.  આ સંગઠન કરનારા  આશા રાખે છે કે આ કોનફરનસ ની મદદથી

એક સુજાવ મળશે જુદા ગામોની શીસતપાલન ને લગતું, સમાજવાદી કારયકમની શોધ,  ખોજા

લોકોની ઇતીહાસ recherche scientifique  ની મારફતે મેનુસકરીપટસ,  લેખકની મુળવાચના

છાપેલા, મૌખીક રુઢી અને જરુરી સસકરુતી.

 

આ સભાના આવાહન માઇકલ બોઇવીન હશે (સાઉથ એશીઅન સટડીઝ સેનટરમા સીનીયર

રીસરચ ફેલલો છે, જે મુસલમાન સોસાયટીની ઇતીહાસીક સમાજીક અને રુઢી નું શાસ્ત્ર સાઉથ

એશિયા માટે, આ શાળા એડવાનસ સડીઝ ઓફ સોશલ સાઇનસ, પેરીસ મા છે.)

ડોકટર હસનૈન વાલજી ( વલરડ ફેડેરેશન ના પહેલાના પ્રમુખ સાહેબ, તાલીમ આપનારનુ, ઇતીહાસકાર,

લેખક અને “ધ ખોજાસ- એ જરની ઓફ ફેઇધ” ના લખત તૈયાર કરનાર, ખોજા હેરીટેજ પ્રયોજકટ

ના કો-ચેર છે)

ડોકટર ઇકબાલ અખતર (એસીસટન પરોફેસર, દીનની અભ્યાસ અને રાજનીતી અને ઇનટરનેશનલ

રીલેશન, ગરીન સકુલ ઓફ ઇનટરનેશનલ એન પબલીક અફેરસ, ફલોરીડા ઇનટરનેશનલ

યુનીવરસીટી મા એસીસટન પરોફેસર છે)

શૈખ કુમેલ રજાની (ખોજા હેરીટેજ પરોજેકટ ના કો-ચેર, અને ખોજાપીડીઆના ફાઉનડર. એમને

કોમપેરેટીવ રીલીજન અભ્યાસ, ઇસ્લામી કાયદા, શીઆ હદીસ અને ખોજા ઇતીહાસ મા

મેજર ઇનટરેસટ છે.)

જે આતુર હોય તો કાગળ રજુ કરે, જે કોનફરનસ પેનલ ફરીથી તપાસ કરશે. 

ડેડલાઇન ૧ મે ૨૦૧૬.

 

વધી જાણકારી આવાહકોની અને કોનફરનસ ની વાંચો www.khojastudies.org

પરક્ષ પૂછવા હોય તો ઇ મેલ [email protected]

 

Related News


Related News


Islam and Modernity: Does My Religion Need Reform? Join us for this discussion at the Mulsim Convention on November 16th 2019. Click here to find out how you can save 20% on the early-bird ticket offer. (Offer available for a limited time only).


Download our new iSadaqah App & start giving sadaqah in just 3 easy steps


The World Federation is excited to announce that our Teacher Skills Programme (TSP) Level 2 training has been officially accredited by the NCFE, for the first time in any community which provides educational training to madrasah teachers. Learn more here.